ગુજરાતનો ઇતિહાસ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | પ્રાચીન વેપાર અને અર્થતંત્ર | લોકસંસ્કૃતિ અને લોકકલા | સૌરાષ્ટ્રનો ઇતિહાસ
ગોળ ગધેડાનો મેળો: આદિવાસી યુવાનોના સ્વયંવરની પરંપરા.
ગુજરાત એ મેળાઓ અને ઉત્સવોની ભૂમિ છે. તરણેતરનો મેળો હોય, ભવનાથનો મેળો હોય કે પછી શામળાજીનો મેળો હોય, ગુજરાતના દરેક મેળાની પોતાની એક આગવી ઓળખ અને સાંસ્કૃતિક ઇતિહાસ છે. પરંતુ, આ બધા જ મેળાઓમાં જો કોઈ સૌથી અનોખો, રોમાંચક અને સાહસથી ભરેલો મેળો હોય, તો તે છે દાહોદ જિલ્લામાં ભરાતો ‘ગોળ ગધેડાનો મેળો’. આ માત્ર…
