હ્યુ-એન-ત્સાંગ નો ગુજરાત પ્રવાસ: ૭મી સદીમાં વલભી વિદ્યાપીઠ અને ભરૂચનું વર્ણન.
ભારતના પ્રાચીન ઇતિહાસને સમજવામાં વિદેશી પ્રવાસીઓના પ્રવાસવર્ણનો અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે. આવા પ્રવાસીઓમાં ચીનના બૌદ્ધ ભિક્ષુ હ્યુ-એન-ત્સાંગ (Xuanzang / Hiuen Tsang) નું નામ સર્વોપરી છે. ઈ.સ. 629 થી 645 દરમિયાન તેમણે ભારતની લાંબી યાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસવર્ણનમાં ખાસ કરીને વલભી વિદ્યાપીઠ અને ભરૂચ (ભૃગુકચ્છ) વિશે…
