ગુજરાતના કિલ્લા અને મંદિરો | ગુજરાતનો ઇતિહાસ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | લોકવાર્તાઓ અને દંતકથાઓ | વિરાસત અને પ્રવાસન સ્થળો
શુકદેવજી અને શુક્લતીર્થ: નર્મદા કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ જ્યાં ચાણક્યએ મુલાકાત લીધી હતી.
ભારતવર્ષની ધરતી અનેક પવિત્ર નદીઓ, મંદિરો અને યાત્રાધામોથી સુશોભિત છે. આ પવિત્ર ભૂમિ પર એવી અનેક જગ્યાઓ છે જ્યાં ઇતિહાસ, ધર્મ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં વહેતી ‘જીવાદોરી’ સમાન નર્મદા નદીના કિનારે આવા જ અનેક પવિત્ર તીર્થસ્થાનો આવેલા છે, જેમાંનું એક અત્યંત પ્રખ્યાત અને પૌરાણિક તીર્થ એટલે શુક્લતીર્થ. ભરૂચથી થોડા કિલોમીટર…
