દુલા ભાયા કાગ: ‘કાગવાણી’ અને ચારણી સાહિત્યના ભીષ્મ પિતામહ.
સૌરાષ્ટ્રની ધરતી એ સંતો, શૂરાઓ, ભક્તો અને સાહિત્યકારોની ખાણ છે. આ ધરતીના કણેકણમાં લોકસાહિત્ય, શૌર્યકથાઓ અને ભક્તિરસ વહે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જે ધરતીના ખોળામાં ખૂંદીને લોકસાહિત્યના મોતી વીણ્યા, તે જ ધરતીએ ગુજરાતને એક એવો મહાન કવિ આપ્યો જેણે ચારણી સાહિત્યને રાજાઓના દરબારમાંથી બહાર કાઢીને સામાન્ય માનવીના હૃદય સુધી પહોંચાડ્યું. એ મહાન વિભૂતિ એટલે…
