ગુજરાતનો ઇતિહાસ | ગુજરાતના કિલ્લા અને મંદિરો | લોકસંસ્કૃતિ અને લોકકલા | વિરાસત અને પ્રવાસન સ્થળો | સરદાર પટેલ | સૌરાષ્ટ્રનો ઇતિહાસ | સ્થાપત્ય અને સ્મારકો
સોમનાથ મંદિર ની સ્થાપના કોણે કરી હતી?
સોમનાથ મહાદેવ: આસ્થા, વિનાશ અને પુનર્નિર્માણની અમર ગૌરવગાથા ભારતના પશ્ચિમ છેડે, અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવનું મંદિર માત્ર એક શિવાલય નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા, અદમ્ય આસ્થા અને અજેય સંકલ્પનું જીવંત પ્રતીક છે. બાર જ્યોતિર્લિંગોમાં “પ્રથમ જ્યોતિર્લિંગ” તરીકે પૂજાતા સોમનાથનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. સર્જન અને વિસર્જનના અનેક ચક્રવાતો વચ્ચે પણ અડીખમ ઉભેલું…
