ગુજરાતનો ઇતિહાસ | ગાંધીયુગ | જીવનચરિત્ર | પ્રખ્યાત વ્યક્તિઓ | શિક્ષણ, સાહિત્ય અને કલા | સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનું યોગદાન | સ્વતંત્રતા સેનાની
દર્શક (મનુભાઈ પંચોળી): કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની
ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ જગતમાં જેમને ‘કેળવણીના ઋષિ’ માનવામાં આવે છે, તેવા મનુભાઈ પંચોળી, જેઓ તેમના ઉપનામ ‘દર્શક’ થી વધુ જાણીતા છે, તેમનું જીવન સાહિત્ય, શિક્ષણ અને સમાજ સુધારણાનો ત્રિવેણી સંગમ છે. તેઓ માત્ર નવલકથાકાર જ નહોતા, પણ એક પ્રખર વિચારક, સ્વાતંત્ર્ય સેનાની અને આદર્શ કેળવણીકાર હતા. દર્શક (મનુભાઈ પંચોળી): કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની Video…
