સરદાર વલ્લભભાઈ પટેલ
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ( જન્મ: 31 ઓક્ટોબર 1875 – અવસાન: 15 ડિસેમ્બર 1950), જેઓ સામાન્ય રીતે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે જાણીતા છે, તેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજનીતિજ્ઞ હતા. તેમણે 1947 થી 1950 સુધી ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા, જેમણે ભારતીય સ્વતંત્રતા…
