ગુજરાતના શહેરો અને પ્રદેશોનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જીવનચરિત્ર | પ્રખ્યાત વ્યક્તિઓ | રાજવંશો અને શાસકો | લોકવાર્તાઓ અને દંતકથાઓ
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી: સ્વતંત્ર ભારતમાં રાજ્ય અર્પણ કરનાર પ્રથમ રાજા.
ભારતના ઇતિહાસમાં અનેક રાજાઓ, મહારાજાઓ અને સમ્રાટો થઈ ગયા, જેમણે પોતાની વીરતા, શાસન અને શૌર્યથી ઇતિહાસનાં પાનાં સુવર્ણ અક્ષરોથી લખ્યાં છે. પરંતુ, જ્યારે દેશના અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની વાત આવે છે, ત્યારે ગુજરાતના એક એવા મહારાજાનું નામ ગર્વથી લેવામાં આવે છે જેમણે સત્તાનો મોહ છોડીને રાષ્ટ્રહિતને સર્વોપરી માન્યું. આ મહાન વિભૂતિ એટલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. જ્યારે…
